Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

Share

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રાણીકુંડ ગામનો આશિષભાઈ અકાભાઇ ચૌધરી એ એક ૧૭ વર્ષીય સગીર વયની તરુણીને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી એકાંતમાં બોલાવી ગામની સીમમાં આવેલ ખેતરમાં તરૂણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુના સંદર્ભની જાણ તરુણીના પરિવારને થતાં યુવક આશિષ અકાભાઇ ચૌધરી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

ProudOfGujarat

નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!