Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

Share

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રાણીકુંડ ગામનો આશિષભાઈ અકાભાઇ ચૌધરી એ એક ૧૭ વર્ષીય સગીર વયની તરુણીને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી એકાંતમાં બોલાવી ગામની સીમમાં આવેલ ખેતરમાં તરૂણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુના સંદર્ભની જાણ તરુણીના પરિવારને થતાં યુવક આશિષ અકાભાઇ ચૌધરી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા : સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

સુરતમાં પ્લમ્બર એસોસીએશન દ્વારા આયોજીત વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે ઉજવણી કરવામાં કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બેંક ઓફ બરોડા એટીએમ નાં તાળા તૂટ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!