Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

Share

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રાણીકુંડ ગામનો આશિષભાઈ અકાભાઇ ચૌધરી એ એક ૧૭ વર્ષીય સગીર વયની તરુણીને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી એકાંતમાં બોલાવી ગામની સીમમાં આવેલ ખેતરમાં તરૂણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુના સંદર્ભની જાણ તરુણીના પરિવારને થતાં યુવક આશિષ અકાભાઇ ચૌધરી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2593 થઈ.

ProudOfGujarat

ચક્રવાતી તોફાનનું કાઉન્ટ ડાઉન શરૂ : તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!