Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટે સેમિનાર યોજાયું.

Share

પોલીસ કર્મીની કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે બંદોબસ્ત કરવાનો હોય કે પ્રજા સુરક્ષાની જવાબદારી હોય પોલીસ કર્મીઓને 24 કલાક સતત ખડેપગે સેવા બજાવવાની હોય છે ત્યારે સતત તણાવ વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસના કર્મચારીઓ સ્ટ્રેસ ફ્રી રહે તે માટે પોલીસ હેડ કવાટર (જીતનગર) રાજપીપલા, નર્મદા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 146 જેટલા અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે આ સેમિનારમા જોડાવાથી સ્ટ્રેસ દૂર થશે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાથી વધુ સારી રીતે ફરજ બજાવી શકશે. આવા સેમિનારો અવારનવાર થવા જોઈએ.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

ProudOfGujarat

રાજપીપલા પો.સ્ટે વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ ઈસમોની ધરપકડ કરતી રાજપીપલા ટાઉન પોલીસ.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રૂ .૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ ભવનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!