Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

Share

 
સૌજન્ય-રાજકોટઃ ઉતરકાશીમાં ગંગોત્રી હાઇવે પર 13થી વધારે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં 8 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બસ ખીણમાં પડતાં જ 8 લોકોના મોત થયા છે જેઓ રાજકોટના છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. જો કે ઉતરાખંડ SDRFની ટીમ બચાવ કામગિરીમાં લાગી છે જેમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા છે.
ખીણમાં પડેલી બસમાં રાજકોટના 7 પુરૂષો અને 2 મહિલા સહિત 9 લોકોના મોત
ગંગોત્રી હાઈ-વે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 9 લોકોના મોત નિપજ્યા છે. તેમાંથી 7 પુરૂષો અને 2 મહિલાઓના સમાવેશ થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં હેરાજભાઈ, ભગવાનજીભાઈ, ભવાનભાઈ, ચંદુભાઈ, તુલસીભાઈ, દયાલભાઈ જાદવ અને લીલાબેન અને કંચનબેનનો સમાવેશ થાય છે…

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

સુરત : સરથાણા વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સૌપ્રથમવાર મહિલા ખેડૂતો માટે વાંસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!