Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાને લઈ આમોદની લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકાની ટીમે ૧૦ થી વધુ લારીવાળાને દંડ ફટકાર્યો.

Share

કોરોના બાબતે સ્વચ્છતા પણ જરૂરી હોય પાલીકા ટીમોની બાઝ નજરમાં આવેલી શહેરની ખાણી પીણીની લારીઓ પૈકી ૧૦ થી વધુ લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકા ટીમે આવી તમામ લારીના સંચાલકોને પણ દંડ ફટકારી હવેથી સ્વચ્છતા જરૂરી હોવાના પાઠ ભણાવી કડક સૂચના આપી હતી. ત્યારે કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહેલા પાલિકા દ્વારા કોરોનાને લગતી કોઈ પણ બાંધછોડ સાંખી લેવામાં નહિ આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

बॉलीवुड में एंट्री से पहले पेट्रोल पंप में काम करती थी ये एक्ट्रेस…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!