Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

Share

આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના નિલેશ ચૌહાણ, જયેશ રાવલિયા, નિતિશ કુમાર સિંગ, તથા રાકેશ સિંગ સભ્યો જોડાયા હતા અને અંક્લેશ્વરનું ગૌરવ વધાર્યું હતું

Advertisement

Share

Related posts

ભરૂચના ખોજબલ ગામ ખાતે મારામારી થતા ૬ જેટલા લોકો ને ઈજાઓ.

ProudOfGujarat

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

ProudOfGujarat

નવસારીમાં એક ટાઇમ પાણીના પણ ફાફા, પાલિકામાં મહિલાઓનો મોરચો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!