Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

Share

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ આમ આદમી પાર્ટી અંકલેશ્વરના કાર્યાલય ખાતે જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનતાને લગતા પ્રશ્ને પત્રકારોને માહિતી આપવામાં આવી હતી સદર પત્રકાર પરિષદમાં આપના ભરૂચ જિલ્લાના પ્રભારી કે.પી.શર્મા,જિલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ,ઉપ પ્રમુખ નાઝિરભાઈ અને અંકલેશ્વરના ઇન્ચાર્જ જયેન્દ્ર ભરથાણીયા ઉપસ્થિત રહ્યાં હતા પત્રકાર પરિષદ બાદ કાર્યાલય ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Advertisement

Share

Related posts

સમગ્ર શિક્ષા, સુરત અને સુરત કોર્પોરેશન આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાશ ભણી’ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

ગોધરામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી સજાવટ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!