Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં કરવામાં આવ્યુ એક રાઉન્ડ ફાયરિંગ..જાણો વધુ..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે..

Advertisement

વેપારીએ 10 લાખની ખંડણી ન આપતા બે અસામાજીક તત્વો દ્રારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું…ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થતા વેપારીએ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે….


Share

Related posts

ગોધરામાં મકાનનો પાયો ખોદતાં માટી ધસી પડતાં એકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

શિક્ષણનો વેપાર કરતા લોકોની છટકબારી માટે સરકારે FRC કમિટી બનાવી:હરેશ વસાવા,મંત્રી પ્રદેશ કોંગ્રેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!