Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-કાલુપુરની રાજેશ મણિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી રૂ 50 લાખ લઈ થયા ફરાર…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં આવેલ રાજેશ મણીલાલ આંગડિયા પેઢી ના બે કર્મચારીઓ કુંવરજી ઠાકોર અને પ્રવીણ ઠાકોર નામ ના કર્મચારી આંગડિયા ની અન્ય બ્રાંચ માં રૂપિયા જમા કરાવવા માટે નીકળ્યા હતા અને ફરાર થઇ જતાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…

હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચ પોલીસે આંગડિયા પેઢી ના સંચાલક ની ફરિયાદ ના આધારે ફરાર થયેલ કર્મચારીઓની તપાસ હાથધરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ દ્વારા શિક્ષકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડેમના બીજા ૫ દરવાજા બંધ કરાતાં નર્મદા નદીની સપાટી ઘટીને ૧૪.૭૬ ફૂટ થઈ 

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!