Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે ચૈત્રી માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા …

Share

વિનોદભાઇ પટેલ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ચૈત્રી માસ નિમિત્તે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂજન,અર્ચન અને ગરમી નહી થાય તે માટે વાળીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિરને ઠંડુ પાડ્યું હતું. આ પ્રસંગે સુરતના વેપારીએ મંદિરમાં કવચનું દાન કર્યું હતું.જયારે ભાવિક ભક્તોએ અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી સદર કાર્યક્રમમાં મંદિરના પુજારી નવનીતભાઈ,ગામના સરપંચ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

रितिक रोशन ने आईआईटी-जेईई में आनंद कुमार के “सुपर 30” छात्रों को उनकी उपलब्धि पर दी बधाई!

ProudOfGujarat

આપણા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કાગળ અને કાપડના રાષ્ટ્ર ધ્વજ ૨૬ મી જાન્યુઆરી નાં પૂર્વે માર્કેટમાં વેચાતા જોવા મળ્યા

ProudOfGujarat

જીબી દ્વારા આપવામાં આવતા ઉજાલા બલ્બ માં છેતરાયા હોવાની રાવ જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!