Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઝઘડિયાના સેલોદ ગામનો અને હાલ અંકલેશ્વર શહેરમાં રહેતો ૨૪ વર્ષીય ભાર્ગવ પટેલ પોતાની બાઈક ઉપર સવાર થઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ૫૦૦ ક્વાટર્સ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે આવ્યો હતો જે બાદ તેણે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી અગમ્ય કારણોસર નીચે ઝંપલાવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર અને ભથાણ વચ્ચે બાઈક સવારનો અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નિપજયું

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલ તથા ખાદ્ય તેલમાં ભાવ વધારો થતાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજી દર્શાવ્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!