Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઝઘડિયાના સેલોદ ગામનો અને હાલ અંકલેશ્વર શહેરમાં રહેતો ૨૪ વર્ષીય ભાર્ગવ પટેલ પોતાની બાઈક ઉપર સવાર થઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ૫૦૦ ક્વાટર્સ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે આવ્યો હતો જે બાદ તેણે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી અગમ્ય કારણોસર નીચે ઝંપલાવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!