Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર ખાતે વિવિધ કોર્ષમાં 2500 બેઠક પર એડમિશન માટે શરૂ કરવામાં આવેલ એડમિશન પ્રક્રીયા દરમિયાન પ્રાથમિક તબક્કામાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ ખાતે ઉમટ્યા હતા. આગામી 21 મી જૂન સુધી આ એડમિશન ઓનલાઇન પ્રક્રીયા ચાલશે, જેનું મેરીટ આધારિત લિસ્ટ બહાર પડ્યા બાદ આગામી 5 જુલાઈ થી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાવામાં આવશે. ધોરણ 10 અને 7 પાસ અને 8 પાસના વિદ્યાર્થીઓ પણ પ્રવેશમાં ભાગ લઇ શકશે.

Advertisement


Share

Related posts

ભરૂચ : સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!