Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર ખાતે વિવિધ કોર્ષમાં 2500 બેઠક પર એડમિશન માટે શરૂ કરવામાં આવેલ એડમિશન પ્રક્રીયા દરમિયાન પ્રાથમિક તબક્કામાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ ખાતે ઉમટ્યા હતા. આગામી 21 મી જૂન સુધી આ એડમિશન ઓનલાઇન પ્રક્રીયા ચાલશે, જેનું મેરીટ આધારિત લિસ્ટ બહાર પડ્યા બાદ આગામી 5 જુલાઈ થી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાવામાં આવશે. ધોરણ 10 અને 7 પાસ અને 8 પાસના વિદ્યાર્થીઓ પણ પ્રવેશમાં ભાગ લઇ શકશે.

Advertisement


Share

Related posts

મુલદ પાસે આવેલ કેબલ બ્રિજના ટોલ ટેક્ષ પર થયેલ ફાયરીંગ અને દિલ ધડક લુંટ

ProudOfGujarat

ઝઘડિયાના નવા માલજીપુરા નજીકથી એલસીબી એ વિદેશી દારુ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ જવાનો નો સ્નેહમિલન નો કાર્યક્રમયોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!