Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પડેલ એક બિનવારસી બેગ માંથી રાઇફલ તેમજ કારતુસ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.મામલા અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ બિન વારસી બેગનો કબ્જો મેળવી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી.આ બેગ કોની છે? ક્યાંથી આવી? તેની સઘન તપાસ ચાલી રહી છે તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement


Share

Related posts

નડિયાદ : વડતાલધામમાં ૨૪ યુવકોએ દીક્ષા લીધી.

ProudOfGujarat

ભરૂચના વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સસ્પેન્ડ કરાયેલ ક્રાઇમ રાઇટર હેડ સામે વધુ એક ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચ : સરકારની છૂટછાટ વચ્ચે પણ મસાલા, ગુટખા અને તમાકુનાં વેચાણમાં 3 ગણા ભાવ લેવાતા હોવાની ચર્ચા !!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!