Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રિદિવસિય નિ: શુલ્ક નિદાન કેમ્પ…

Share

અંક્લેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન નિ: શુલ્ક સ્ત્રીરોગ, બાળરોગ, અને ઘુંટણનાં દર્દનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩, ૧૪, અને ૧૫ ઓગષ્ટનાં રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમિયાન આ કેમ્પનું આયોજન સરદાર પટેલ હોસ્પ્ટિલ ખાતે કરાયું છે જેમાં સ્ત્રીરોગ, બાળરોગ અને ઘુંટણનાં નિદાન અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તા. ૧૫ ઓગષ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે નિ: શુલ્ક બી.એમ.ડી-બોન્સ, મિનરલ્સ એન્ડ ડેન્સીટી કેમ્પનું પણ આયોજન કરાયું છે. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ધારાશાસ્ત્રીઓ CAA અને NRC નો વિરોધ કરી આ કાયદા ભારતીય બંધારણ વિરુદ્ધનો હોવાથી તેને રદ કરવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હાલ શ્રાવણ મહિનામાં સામાન્ય જુગાર રમતા હોય નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના થી જીઆઇડીસી પી.આઈ.આર કે .ધુરીયા ને બાતમી મળતાં જીઆઇડીસી પોલીસે પાનાપતાનો જુગાર રમતા પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!