Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત

Share

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે જગડિયા રોડ પર આવેલી ખુલ્લી જગ્યાઓમાં ગામમાં જ બકરા પાડી પોતાનું ગુજરાન કરતી રેવાબેન રણજીતભાઈ વસાવા.ની 12 નાની મોટી બકરી તેમજ નિષાબેન નટવરભાઈ વસાવા ની 13 અન્ય લોકો ની બકરા બકરી પાણી પીવા માટે સુનિલ મુરજીભાઈ ના ખેતર પાસે આવેલ ખેતરની બાજુમાં દાદાનું બળદનું મોટર પાણી વાળી જગ્યાઓમાં ખેતરમાં છાંટી દવાઓની નાખી હતી એ પાણી પીવાથી તમામ બકરીઓ ના મોત થયા હોવાની ચર્ચા હતી કહેવાય છે કે આ અગાઉ ખેતર માલિકે ધમકી આપી હતી ને આજે આ ઘટનાને અંજામ આપીયો હતો. બકરીઓ મરવાના કારણે આ કુટુંબો પોતાની આજીવિકા ગુમાવી છે આ અંગે આદિવાસી સમાજના અગ્રણી મુકેશ વસાવા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે કડક પગલાં ભરે જેનાથી આવા મુંગા પશુઓની ઘાતકી હત્યા ન થાય ,આજના પર્યાવરણ દિવસે આ ઘટના થવાથી અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે હાહાકાર મચી જવા પામ્યો હતો. આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાના બકરા બકરીઓના મોત થયા છે.આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ મામલતદાર એન.કે.પ્રજાપતિની બદલી થતાં સેવાસદન ખાતે વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિતના કેટલાક હોદ્દેદારો ભાજપમાં જોડાઈ શકે તેવા એંધાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!