Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

Share

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવનો રંગ જામી ચુક્યો છે. ત્યારે આરતીનો મહિમા પણ એટલોજ મહત્વનો બની રહ્યો છે.

અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય તેમજ રાજ્યનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર શહેરનાં ગુંજ સોસીયલ ગૃપ તથા “ રંગ રસિયા “ ગૃપ દ્વારા આયોજીત મેગા નવરાત્રિ મહોત્સવની મુલાકાત લીધી હતી અને માતાજીની આરતીનો લ્હાવો પણ લીધો હતો. માં આધ્યાશક્તિની આરાધનાનાં મહાપર્વ એવાં આસો નવરાત્રિના ઈશ્વરસિંહ પટેલે સૌનું કલ્યાણ થાય એવી પ્રાથના કરી હતી તેમજ શહેરી વિસ્તારનાં આયોજીત ગરબા મહોત્સવનાં આયોજકો તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતુ. અને આ પરંપરા જળવાઈ રહે એવી પણ આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્ટેટ લેવલે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની.

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ – 19 નાં વધતા સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આદિવાસીઓની જમીનો જશે ને ઉદ્યોગપતિઓ કમાણી કરશેઃ છોટુ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!