Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

Share

 

શહેર પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મહિલાની કાર્યવાહી હાથ ધરી

Advertisement

અંકલેશ્વરનાં શહેર વિસ્તારમાં આવેલા રામકુંડ મંદિર ખાતે આવેલા જળ કુંડમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી આ અંગે વાયુ વેગે આ વાત શહેરમાં પ્રસરતા આ મરનાર મહિલા નામે મંજુલાબેન છગન લાલ મોદી ઉંમર વર્ષ 62 ના હો રહેવાસી જૂની શાકમાર્કેટ જેઓ સવારે ઘરેથી એમના નાના ભાઈ રાજેન્દ્ર ભાઈ ને કહ્યું હતું હું રામકુંડ મંદિરે દર્શન કરવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા રાજેન્દ્ર ભાઈ શોધખોળ આરંભી હતી ત્યાં તેમને આ વાતની જાણ થતા પહોંચી જતા તેમને પોતાની બેન હોવાનું કબૂલ્યું હતું આ લાશનો કબજો મેળવી લઈ શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે


Share

Related posts

મહેમદાવાદના ઘોડાલી ગામ ખાતે કલેકટર અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ.

ProudOfGujarat

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ProudOfGujarat

આખરે ઓસ્ટ્રેલિયા શા માટે મધમાખીને મારી રહ્યું છે, જાણો કારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!