Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

Share

 

શહેર પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મહિલાની કાર્યવાહી હાથ ધરી

Advertisement

અંકલેશ્વરનાં શહેર વિસ્તારમાં આવેલા રામકુંડ મંદિર ખાતે આવેલા જળ કુંડમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી આ અંગે વાયુ વેગે આ વાત શહેરમાં પ્રસરતા આ મરનાર મહિલા નામે મંજુલાબેન છગન લાલ મોદી ઉંમર વર્ષ 62 ના હો રહેવાસી જૂની શાકમાર્કેટ જેઓ સવારે ઘરેથી એમના નાના ભાઈ રાજેન્દ્ર ભાઈ ને કહ્યું હતું હું રામકુંડ મંદિરે દર્શન કરવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા રાજેન્દ્ર ભાઈ શોધખોળ આરંભી હતી ત્યાં તેમને આ વાતની જાણ થતા પહોંચી જતા તેમને પોતાની બેન હોવાનું કબૂલ્યું હતું આ લાશનો કબજો મેળવી લઈ શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે


Share

Related posts

અંકલેશ્વર : બોરભાઠા ગામના કિનારે પૂરના પાણીથી કિનારો ધસી પડયો.

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

ProudOfGujarat

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!