Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમા રાત્રી દરમિયાન તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પીપળેશ્વર મહાદેવ મંદિર ની પાસે મધુ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ મોદી ઘરમાં સુતા હતા તે દરમિયાન રસોડાની બારીમાંથી કોઈ ચોરી સમ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી રોકડ રૂપિયા કુલ મળી 1,50,000 રૂપિયા ઉપરાંતની વસ્તુઓ પર હાથફેરો કરી ચોર ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ગૌરાંગભાઈ મોદીએ અંકલેશ્વર શહેર પોલીસને જાણકારી ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર શહેર પોલીસ કેટલા સમયની અંદર આ ચોરોને પકડી જેલ ભેગા કરે છે.

Advertisement


Share

Related posts

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ.

ProudOfGujarat

નેત્રંગમાં રોગી કલ્યાણ સમિતિએ ૫૦ લીટર સેનીટાઇઝર – પંપ ૧૦૮ એમ્બ્યુલન્સને આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!