Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી.ચારથી પાંચ જેટલા કાચા મકાનો નો બચાવ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા ગામ તળાવના સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી જેમાં આગ ધીમે-ધીમે આગળ વધતા કાચા ઝુપડા સુધી પહોંચી ગઈ હતી.જ્યારે આજુબાજુના રહીશોને માલુમ પડતા જ રહીશોએ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી.અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી હાલ તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે આ આગમાં દસથી પંદર જેટલા ઝૂંપડાંઓ બચાવ થવા પામ્યો હતો.હાલ તો કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચવા પામી નથી.

Advertisement


Share

Related posts

કુખ્યાત બુટલેગર અશોક મારવાડી આખરે પોલીસ પકડમાં આવ્યો, અનેક ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નંદેલાવ ખાતે ફૈઝ યંગ સર્કલ દ્વારા રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

1 comment

સલીમ આદમભાઈ પટેલ March 22, 2019 at 12:42 pm

સ્થાનિક કક્ષા ના ખૂબ સુંદર કવરેજ ખૂબ ખૂબ ધન્યવાદ

Reply

Leave a Comment

error: Content is protected !!