Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

Share

https://youtu.be/YoDNrvpOCCg
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ જ્યોતિ ટોકીઝ પાસે ચાલતી નગર પાલિકા ની ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી દરમિયાન અચાનક ગેસ પાઈપ લાઈન માં ભંગાર સર્જાતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …….
ગેસ નો પ્રવાહ હવા માં વહેતા આસપાસ ના દુકાન દારો ના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા અને થોડા સમયે માટે ભય માં આવેલા લોકો એ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી …તો બીજી તરફ અંકલેશ્વર ફાયર વિભાગ માં સમગ્ર ઘટના અંગે ની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ ગેસ લીકેજ ની પરિસ્થિતિ ઉપર ગણતરી ના સમય માં કાબુ કરી હતી..

Share

Related posts

ભરૂચ : ને.હા ૪૮ ઝંગાર ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

વન્યજીવોની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર વડોદરાનું વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર

ProudOfGujarat

ભારતે આફ્રિકાની ધરતી પર વન ડે શ્રેણી જીતી એક અનોખો ઈતિહાસ રચ્યો!!!

ProudOfGujarat
error: Content is protected !!