Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

Share

https://youtu.be/YoDNrvpOCCg
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ જ્યોતિ ટોકીઝ પાસે ચાલતી નગર પાલિકા ની ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી દરમિયાન અચાનક ગેસ પાઈપ લાઈન માં ભંગાર સર્જાતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …….
ગેસ નો પ્રવાહ હવા માં વહેતા આસપાસ ના દુકાન દારો ના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા અને થોડા સમયે માટે ભય માં આવેલા લોકો એ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી …તો બીજી તરફ અંકલેશ્વર ફાયર વિભાગ માં સમગ્ર ઘટના અંગે ની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ ગેસ લીકેજ ની પરિસ્થિતિ ઉપર ગણતરી ના સમય માં કાબુ કરી હતી..

Share

Related posts

ભરૂચ મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી માર્ચ મહિના સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ વેરાની વસૂલાત થશે.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલા રણછોડનગર સોસાયટીના ત્રણ યુવાનોને ભેગા મળીને અખબારના પેપરોમાથી ગણપતિની અનોખી મુર્તિ બનાવી છે.પાછલા વર્ષોથી રણછોડનગરમાં પીઓપીની મુર્તિ સ્થાપિત કરાતી હતી.ત્યારે અખબારના પેપરમાથી ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવી એ પાણીનો શ્રોતોને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચાડ્યો છે.

ProudOfGujarat
error: Content is protected !!