Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે લાભ પાંચમના રોજ પીર સાહેબની પધરામણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ હઝરત હાજીપીર કદીર બાવા સાહેબ અને સજ્જાદનશીન હઝરત રફીક બાવા સાહેબના મુકામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાભ પાંચમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પીર સાહેબની પધરામણી નિમિત્તે મોટા મિયાં માંગરોળની ગાદીવાળા હજરત હાજીપીર કાયમુદ્દીન ચિશ્તી ફરીદીના પુત્ર સજ્જાદનશીનની ઉપસ્થિતિથીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમનો હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

સોમનાથ-શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો મેળાવડો, ઓમ્ નમ: શિવાયના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું…..

ProudOfGujarat

નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી.

ProudOfGujarat

દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી વિદેશમાં નિકાસ થતુ T.D.I. કેમીકલ ભરી જતા કન્ટેનરો ના શીલ ખોલી તબક્કાવાર કૂલ-૮ કન્ટેનરોમાંથી ૯૨ મેટ્રિક ટન TDI નો જથ્થાને કૂલ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- નો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!