Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે લાભ પાંચમના રોજ પીર સાહેબની પધરામણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ હઝરત હાજીપીર કદીર બાવા સાહેબ અને સજ્જાદનશીન હઝરત રફીક બાવા સાહેબના મુકામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાભ પાંચમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પીર સાહેબની પધરામણી નિમિત્તે મોટા મિયાં માંગરોળની ગાદીવાળા હજરત હાજીપીર કાયમુદ્દીન ચિશ્તી ફરીદીના પુત્ર સજ્જાદનશીનની ઉપસ્થિતિથીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમનો હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા બાર એસો. ચૂંટણીમાં વંદનાભટ્ટ નવમી વખત વાર પ્રમુખ તરીકે ચૂંટાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોંગ્રેસની સભા યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!