Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં જલારામ જન્મ જયંતિની ઉજવણી

Share

ઝઘડીયા તાલુકામાં જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા માં જલારામ જયંતિ નિમિત્તે આરતી અને ભંડારાના આયોજન કરવામાં આવ્યા હતા. ઝઘડીયામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું , આ શોભાયાત્રામાં ઝઘડીયા અને આસપાસના ગામોનો ભક્ત સમુદાય જોડાયો હતો.આ શોભાયાત્રા ઝઘડીયા થાણા ફળીયા થી નીકળીને હનુમાન મંદિરે પહોંચી હતી. ઝઘડીયા હનુમાન મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકાના રાજપારડી અને ઉમલ્લામાં પણ જલારામ જયંતિ પ્રસંગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ભક્ત સમુદાયે લાભ લીધો હતો.

(ગુલામહુસેન ખત્રી ..રાજપારડી)

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો…

ProudOfGujarat

બે દિવસમાં ૬ બુટલેગરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!