Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ

Share

અંકલેશ્વરમાં વસતા હજારો પરપ્રાંતિય લોકોના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા તરીકે નિમણૂક કરી છે.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ શુક્લાને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે વર્ષોથી અંકલેશ્વર સ્થાયી થયેલા અને શુક્લા અગ્રણી સમાજસેવક પણ છે અને જરૂરિયાત મંદ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમના તરફથી નિયમિત રીતે ચાલતી રહે છે.અનિલ શુક્લાની નિમણૂક થતા ભારતીય જનતા પક્ષ ઉપરાંત તમામ ઉદ્યોગપતિઓ અને જનતાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ગોધરા દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી અનોખો સંદેશ પાઠવ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોની પડતર માંગણી બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!