Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં છઠ પૂજાની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા તળાવ કે નર્મદા નદીના કિનારે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતીયો માટે મહા ઉત્સવ ગણાતો છઠ્ઠ પૂજા ઉત્સવ માટે તળાવ અને નદી કિનારે પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ અને અંકલેશ્વરમાં વર્ષોથી વસતા ઉત્તર ભારતવાસી પરિવાર દ્વારા મહા ઉત્સવ તરીકે ઉજવાતા છઠ્ઠ પૂજાની અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા સહિત વિવિધ વિસ્તારનાં ઉત્તર ભારતવાસી લોકો દ્વારા ગઇકાલે સૂર્યોદયથી નિર્જળા વ્રત કરી છઠ્ઠ પૂજાની શરૂઆત કરી હતી તેમજ સાંજે સૂર્ય અસ્ત સાથે જળ કુંડ તેમજ નદી કિનારે ખડે પગે રહી શેરડીને શણગારી દીવા પ્રગટાવી પૂજન અર્ચન કર્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

રશિયા, યૂક્રેન વચ્ચે યુદ્ધ સર્જાતાં પોલેન્ડના નાગરિકોએ હનુમાનજીનું શરણ સ્વીકાર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતો આકરા પાણીએ, લોકસભા ચૂંટણી બહિષ્કાર ની કરી જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!