Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં માર્ગના નવીનીકરણ પહેલા સફાઈ હાથ ધરાઇ.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી નિર્માણ થનાર પહેલા કરેલ માર્ગની સાફ સફાઈની કામગીરીનું અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્થળ પર જઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલાં જ રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યાં ગતરાત્રીના રોજ કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ માર્ગનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે જે સાફ-સફાઈની કામગીરી વિશે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જાત નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરોને યોગ્ય સલાહ સૂચન આપ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

હાલોલમાં બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું

ProudOfGujarat

સ્ટેટ વિજિલન્સએ વિદેશી દારૂનો જથ્થો પાલેજ નજીકના વરેડીયા ગામ પાસેથી ઝડપી પાડ્યો.રૂપિયા ૫ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૨ આરોપી ઝડપાયા.એક વોન્ટેડ….

ProudOfGujarat

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!