Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રીના સમયે એક યુવાનને ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યું હતું.

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય સંજય સુખદેવભાઈ વસાવાએ ગતરોજ રાતે ૯:૩૦ કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અગમ્ય કારણોસર ડાઉન ટ્રેક ઉપર કોઈક ટ્રેનની નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat

નર્મદામાં અગામી 12 જન્યુઆરીએ આવનાર યુવા ક્રાંતિ યાત્રા સંદર્ભે રાજપીપળામાં યુથ કોંગ્રેસની મિટિંગ

ProudOfGujarat

ગોધરા ખાતે” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ ના સુત્રને ઉજાગર કરતી ભાઇઓ માટેની ૨ કિ.મી. દોડ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!