Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રીના સમયે એક યુવાનને ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યું હતું.

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય સંજય સુખદેવભાઈ વસાવાએ ગતરોજ રાતે ૯:૩૦ કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અગમ્ય કારણોસર ડાઉન ટ્રેક ઉપર કોઈક ટ્રેનની નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

નેત્રંગ : ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમામ સભાસદોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ મહેંદી ફંક્શનમા લાલ ગુજરાતી સાડી પહેરીને મચાવ્યો કહેર..!

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!