Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતા આશરે ૭૦ હજારની ઉપરાંત નું નુકસાન થવા પામ્યું હતું

Share

અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દુકાન રહેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા અને અનાજ-કરિયાણાના સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવના જાણવા અનુસાર દુકાનમાલિક મનીષભાઈએ જણાવેલ કે ગતરોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. તેવું તેમની બાજુની દુકાનવાળાએ ફોન કરીને જણાવેલી અને દુકાને પહોંચીને ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવેલ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી નાખી હતી. પરંતુ દુકાનમાં રહેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રોનિક વજન કાંટો તેમજ અનાજ-કરિયાણાના સામાન મળી કુલ આશરે ૭૦ હજાર ઉપરાંતનું નુકસાન થવા પામ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા ૪૦ એમ્બ્યુલન્સો સજ્જ

ProudOfGujarat

સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

ProudOfGujarat

દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…

ProudOfGujarat
error: Content is protected !!