Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

Share

અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વકીલ મંડળની ચુંટણી લંબાયા કરતી હતી જે આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રકાશ બેશનવાલા સામે સમીર વકાની પ્રમુખ પદની ચુંટણીમા ઉતાર્યા હતા ૧૯૯ મતદારો પૈકી ૧૭૩ મતદારો એ મતદાન કર્યું હતું જેમાથી પ્રકાશ બેશનવાલાને ૧૧૦ મત મળ્યા હતા જ્યારે સમીર વકાનીને ૬૩ મત મળ્યા હતા જેથી પ્રકાશ બેશનવાલાની ૪૭ મતે ભવ્ય જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!