Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

Share

અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વકીલ મંડળની ચુંટણી લંબાયા કરતી હતી જે આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રકાશ બેશનવાલા સામે સમીર વકાની પ્રમુખ પદની ચુંટણીમા ઉતાર્યા હતા ૧૯૯ મતદારો પૈકી ૧૭૩ મતદારો એ મતદાન કર્યું હતું જેમાથી પ્રકાશ બેશનવાલાને ૧૧૦ મત મળ્યા હતા જ્યારે સમીર વકાનીને ૬૩ મત મળ્યા હતા જેથી પ્રકાશ બેશનવાલાની ૪૭ મતે ભવ્ય જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગ્રીષ્મા હત્યા કેસમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!