Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

Share

અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વકીલ મંડળની ચુંટણી લંબાયા કરતી હતી જે આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રકાશ બેશનવાલા સામે સમીર વકાની પ્રમુખ પદની ચુંટણીમા ઉતાર્યા હતા ૧૯૯ મતદારો પૈકી ૧૭૩ મતદારો એ મતદાન કર્યું હતું જેમાથી પ્રકાશ બેશનવાલાને ૧૧૦ મત મળ્યા હતા જ્યારે સમીર વકાનીને ૬૩ મત મળ્યા હતા જેથી પ્રકાશ બેશનવાલાની ૪૭ મતે ભવ્ય જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત બાદ પિતાએ દિકરાનો કર્યો બચાવ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ પાણી નહીં મળે ..!!! જાણો કેમ ?

ProudOfGujarat

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!