Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સિમમાં આવેલ જીઈબી ના ડી.પી પર બેઠેલા મોરનું શિકાર કરવા જતાં મોર અને દીપડાને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઘટના અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ સહિત પોલીસે મામલા અંગે સ્થળ પર દોડી જઈ તપાસ આરંભી હતી. અચાનક મોર અને દીપડાના મોતની વાત ગામમાં પ્રસરતા અને સ્થાનિકોમાં પણ દીપડાની હાજરીને લઇ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન ઝા એ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા,અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત :અફવા ફેલાવનારા પર કાર્યવાહીના આદેશ

ProudOfGujarat

વડોદરાના અંશ પટેલની પંજાબ કિંગ્સ આઈપીએલમાં પસંદગી થતા ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!