Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સિમમાં આવેલ જીઈબી ના ડી.પી પર બેઠેલા મોરનું શિકાર કરવા જતાં મોર અને દીપડાને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઘટના અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ સહિત પોલીસે મામલા અંગે સ્થળ પર દોડી જઈ તપાસ આરંભી હતી. અચાનક મોર અને દીપડાના મોતની વાત ગામમાં પ્રસરતા અને સ્થાનિકોમાં પણ દીપડાની હાજરીને લઇ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

ભરૂચમાં ચૂંટણી તૈયારીઓ તેજ :જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

ProudOfGujarat

રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત : ઇફ્તાર અને તરાવીહ સમયે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પોલીસ બંદોબસ્તની માંગ

ProudOfGujarat

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હંમેશા યાદો અને તેમના કાર્યોથી જનજનમાં રહેશે ચિરંજીવી, જિલ્લા ભાજપે આપી અંજલિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!