Proud of Gujarat
FeaturedGujaratINDIA

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અંગેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બાળાને ભરૂચની ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢેલ છે.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની ડ્રાઇવના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાંથી બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 પર એક વ્યક્તિ અપહરણના ગુનામાં નાસતો ફરતો હોય આથી પોલીસે તેની નેશનલ હાઇવે નંબર 48 પર તપાસ કરતા પોલીસને આરોપી દિલીપ કુમાર પ્રવીણભાઈ વસાવા નામનો સગીર બાળાના અપહરણના ગુનામાં સંડોવાયેલ બાળા સાથે ફરતો હોય જેને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને અંકલેશ્વર પોલીસ સ્ટેશને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મુલેર ગામે ધંધાકીય અદાવતે કાર ચડાવી હત્યાનો પ્રયાસ : મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટી ઝડપાઈ, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને FICCI ની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગનો શુભારંભ

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આમોદ ખાતે સભા પહેલા વરસાદનું વિઘ્ન, વરસાદ બાદ સભા સ્થળે ઠેરઠેર કાદવ કીચડનું સામ્રાજય થતા તંત્રમાં દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!