Proud of Gujarat
FeaturedGujaratINDIA

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અંગેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બાળાને ભરૂચની ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢેલ છે.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની ડ્રાઇવના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાંથી બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 પર એક વ્યક્તિ અપહરણના ગુનામાં નાસતો ફરતો હોય આથી પોલીસે તેની નેશનલ હાઇવે નંબર 48 પર તપાસ કરતા પોલીસને આરોપી દિલીપ કુમાર પ્રવીણભાઈ વસાવા નામનો સગીર બાળાના અપહરણના ગુનામાં સંડોવાયેલ બાળા સાથે ફરતો હોય જેને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને અંકલેશ્વર પોલીસ સ્ટેશને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : PI પત્ની ગુમ કેસ : ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : PI પતિ અજયે પત્ની સ્વીટીને જાનથી મારી અને તેને સળગાવીને ફેંકી દેવાની કબૂલાત કરી.

ProudOfGujarat

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવા હવે સેટેલાઇટ ઇમેજ અને આઇટીનો ઉપયોગ કરાશે.

ProudOfGujarat

પાલેજ નગરમાં મકરસંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ શરૂ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!