Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

Share

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર ૨ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સ્થળ પર પહોચી મામલા અંગે વધુ તપાસ હાથધરી છે તો બીજી તરફ અકસ્માતના પગલે ઉપસ્થિત લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ, નર્મદા જિલ્લામાં વધતો જતો સંભવત પુરનો ખતરો, બંને જિલ્લાના ૫ ડેમ હાઇ એલર્ટ પર મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .

ProudOfGujarat

ભરૂચ:જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!