Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

Share

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નેતા અને સાંસદ મુકુલ વાસણીક અંકલેશ્વર ખાતે આવ્યા હતા. તેઓએ મરહુમ અહેમદભાઈ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મારો અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા અગૃણી નાઝુ ફડવાલા સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ વાસણીક એ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ મરહુમ અહેમદભાઈ પટેલના ઘરે જઈને પરિજનો સાથે મળી સાંત્વના આપી હતી અને જણાવ્યું હતું કે તેઓની ખોટ આજીવન દેશને સાલશે. તેઓ સાચા અર્થમાં એક રાષ્ટ્રીય નેતા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેરમાં ભવ્ય પોલીસ તિરંગા યાત્રા નીકળી.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ટ્રેન જલ્દીથી શરૂ કરવા પ્રબળ બનતી માંગ…

ProudOfGujarat

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક ને મરણતોલ અસંખ્ય છરી ના તથા ડીસમીસ ના ઘા મારી ગંભીરઇજા કરી લુટ ચલાવનાર ગીરગઢડા પંથક ના બે ઇસમોને ઝડપી ગુનામા વાપરેલ હથીયાર તથા લુટ ના અસલ મુદામાલ સાથે ગણતરી ની કલાક મા ઝડપી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!