Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

Share

ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના પરિવાજનોએ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં આજરોજ તેનું ટુંકી સારવાર હેઠળ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં ક્રિકેટ રમવું ભારે પડયુ, 50 ફૂટ ઊંડા કૂવામાં યુવક પડયો.

ProudOfGujarat

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTP પક્ષના માણસો વિરુદ્ધ સોશિયલ મીડીયામાં ખોટી ટિપ્પણી કરનાર બેંક મૅનેજર વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ શહેર માં મેઘરાજા ની પ્રથમ ઇનિંગ માંજ લોકો ની સમસ્યાઓમાં વધારો થયો છે..નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તેઓનીને પડતી સમસ્યાઓ અંગે ની રજુઆત કરી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!