Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

Share

ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના પરિવાજનોએ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં આજરોજ તેનું ટુંકી સારવાર હેઠળ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી એ ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો ઝીંકાતા લોકો પરેશાન.

ProudOfGujarat

નડિયાદ : મોરબી અસરગ્રસ્તોને શ્રધ્ધાંજલી સાથે વડતાલમાં કાર્તિકી સમૈયાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!