Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી રેલવે સ્ટેશનના પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત રાત્રી દરમ્યાન માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી પાસે કમલ શોપિંગ સેન્ટર દુકાનના ઓટલે રાત્રિ દરમ્યાન સૂતેલાં શ્રમજીવી દંપતીની ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી ભાગી જવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ બનાવની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી રાણાદાદા મંદિર ટ્રસ્ટ આવી વિવાન વાઢેરની વ્હારે : 85000 રૂપિયા સારવાર અર્થે આપવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!