Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

Share

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આવા અંકલેશ્વરનાં વતની બહારથી આવેલા લોકોની માહિતી મેળવી આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે નગર પાલિકા દ્વારા રિક્ષા ફેરવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તથા મંજૂરી લઇ બહારથી આવેલા લોકો માટે નગરપાલિકામાં જાણ કરવા માટેના નંબરની જાહેરાત કરવામાં આવી હતી તથા વગર મંજૂરીએ આવેલા લોકોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું એલાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

ચીની સૈનિકોએ ધુષણખોરી કરીને દગાથી હુમલો કરવાથી ભારતીય 20 સૈનિકો શહિદ થવા બદલ ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાને ચાઈનાની કંપનીનો મોબાઈલ ફોન તોડી નાંખીને ચાઈનાનાં સામાનનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો હતો.

ProudOfGujarat

તિલકવાડાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને ગ્રામજનોને અવર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાંચ દ્વારા જશને ગરીબ નવાઝ જશને મોહદ્દીશે આઝમે હિન્દની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!