Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

Share

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આવા અંકલેશ્વરનાં વતની બહારથી આવેલા લોકોની માહિતી મેળવી આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે નગર પાલિકા દ્વારા રિક્ષા ફેરવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તથા મંજૂરી લઇ બહારથી આવેલા લોકો માટે નગરપાલિકામાં જાણ કરવા માટેના નંબરની જાહેરાત કરવામાં આવી હતી તથા વગર મંજૂરીએ આવેલા લોકોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું એલાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ આમોદનાં તણછા ગામ નજીક આવેલ હોટલનાં કંપાઉન્ડમાં વેલ્ડીંગ કામ કરતી વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત નિપજ્યા.

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ભાજપના ઉમેદવારને જીતાડવા શંખનાદ.

ProudOfGujarat

સુરતમાં દબાણ હટાવવા ગયેલ પાલિકા કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારી પર ભાજપ મહિલા કોર્પોરેટરે હુમલો કર્યો હોવાનો વિડીયો વાઇરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!