Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

Share

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આવા અંકલેશ્વરનાં વતની બહારથી આવેલા લોકોની માહિતી મેળવી આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે નગર પાલિકા દ્વારા રિક્ષા ફેરવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તથા મંજૂરી લઇ બહારથી આવેલા લોકો માટે નગરપાલિકામાં જાણ કરવા માટેના નંબરની જાહેરાત કરવામાં આવી હતી તથા વગર મંજૂરીએ આવેલા લોકોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું એલાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

ઓએલએક્ષ પર લોનવાળી કાર વેચી પાલેજના શખ્સ સાથે 4.65 લાખની ઠગાઇ

ProudOfGujarat

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના લોન્ચ સાથે બજાજ ફિનસર્વે રિટેલ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની દુકાનો, હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની ખુલ્લી રાખી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!