Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

Share

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આવા અંકલેશ્વરનાં વતની બહારથી આવેલા લોકોની માહિતી મેળવી આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે નગર પાલિકા દ્વારા રિક્ષા ફેરવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તથા મંજૂરી લઇ બહારથી આવેલા લોકો માટે નગરપાલિકામાં જાણ કરવા માટેના નંબરની જાહેરાત કરવામાં આવી હતી તથા વગર મંજૂરીએ આવેલા લોકોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું એલાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા.

ProudOfGujarat

ભરૂચ : એબીસી સર્કલ નજીક ટ્રાફિક પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

હવે સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક…..અંકલેશ્વરનો ચોંકાવનારો બનાવ….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!