Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

Share

આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ને.હા ૪૮ નજીક આવેલ નોબલ માર્કેટ ના ભંગાર ના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગવાની ઘટનાને લઇ લોકોમાં નાસભાગ મચી હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC તેમજ પાનોલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ભુજાવી હતી.
અચાનક બંધ ગોડાઉનમાં લાગેલ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

પૂણે-નાસિક હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, 14 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારાજીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતું

ProudOfGujarat

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર લાયસન્સ વિના બાઈક ચલાવતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!