Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

Share

આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ને.હા ૪૮ નજીક આવેલ નોબલ માર્કેટ ના ભંગાર ના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગવાની ઘટનાને લઇ લોકોમાં નાસભાગ મચી હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC તેમજ પાનોલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ભુજાવી હતી.
અચાનક બંધ ગોડાઉનમાં લાગેલ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકામાં દીપડાના આતંકથી અનેક ગામોનાં લોકો ભયભીત છે જેમાં થોડા દિવસો પહેલા વાસણા ગામમાં દીપડો દેખાતા વનવિભાગને જાણ કરતાં વનવિભાગે પાજરું મૂકી દીપડો ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

ProudOfGujarat

બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત, પાછળ બેસેલો શખ્સ ગંભીર

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારો એ વિવિધ માંગણીઓને લઈ હલ્લાબોલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!