ભરૂચ પ્રાયોજના વહીવટદારની અટાલી આશ્રમશાળાની આકસ્મિક મુલાકાત: શૈક્ષણિક સ્તર અને બાળકોલક્ષી સેવાઓની સુનિશ્ચિતતા તપાસી
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી...
