ભરૂચમાં જળ સંસાધનોના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ : NAQUIM અભ્યાસના તારણો રજૂ; રિચાર્જ પ્લાન અને જળ સંચય માટે વિભાગોને માર્ગદર્શન
કેન્દ્રિય ભૂગર્ભ જળ બોર્ડ (CGWB), વેસ્ટ સેન્ટ્રલ રીજન, અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા NAQUIM અભ્યાસ અને રિચાર્જ પ્લાન અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ...
