ભરૂચમાં દશામા વ્રતની તડામાર તૈયારીઓ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત
ભરૂચ ગૌરીવ્રતનીહર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યાં બાદ ભરૂચવાસીઓ હવે દશામાના વ્રતની ઉજવણી માટે સજજ બની રહયાં છે. દશામાના વ્રત પહેલાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની...
