ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે દલીતને હકો અપાવાવામાં સરકારનું વહીવટી તંત્ર સંદતર નિષ્ફળ ગયેલ છે તે બાબતે ગુજરાતના રાજ્યપાલશ્રી ને ઉદ્દેશીને ભરૂચ જીલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સામાજિક કાર્યકર અને આંબેડકર વાદી ભાનુભાઈ વણકર દવારા તેમની લાંબા સમયથી જમીનની માંગણી કરેલ હતી. તેમને પૈસા પણ ભરી દીધા હતા....
