આજરોજ ૧૦૮ સંતોના સમૂહ દર્શન અને સમૂહ આરતી સાથે આફ્રિકા ખંડમાં નૈરોબીમાં વડતાલઘામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ મહોત્સવની પોથીયાત્રા – નગરયાત્રા, બંને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલિતાણા જૈન સમાજની માગો અને...
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે અનેક અકસ્માત સર્જવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જે ઘટનાઓમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોવાની બાબતો પણ નજરે...
સુપ્રસિધ્ધ એવા ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર રાજ્યકક્ષાની પર્વતા આરોહણ..અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 82 જેટલા ભાઈઓ અને 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા...
ઝારખંડના ‘શ્રી સમ્મેદ શિખર તીર્થ’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે મુંબઈમાં જૈન સમાજે વિરોધ શરૂ કર્યો છે. હાલ મુંબઈમાં જૈન સમાજની મોટી રેલી ચાલી...
મહારાષ્ટ્રની ત્રણ સરકારી વીજ કંપનીઓના હજારો કર્મચારીઓ બુધવારે પાવર કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં 72 કલાકની હડતાળ પર ઉતર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મહારાષ્ટ્ર...