ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ
જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “અમૃત કળશ યાત્રા”ના આયોજન અંગે તા.૦૫-૧૦-૨૦૨૩ ના રોજ મીટીંગ યોજવામાં આવી હતી....
