પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બુરહાનપુર-અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. નમૅદા અને સુરત જીલ્લા માટે ૧૫ કિમી સહિત મહારાષ્ટ્ર...
અપાર કુદરતી સંપદા તેમજ સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી હર્યુંભર્યુ છે. ત્યારે રાજ્યના કુલ...
વિશ્વભરમાં હાલ કોવિડ-૧૯ ની મહામારીની વર્તાઇ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ...
વિશ્વમાં કોરોના મહામારીની અસર વર્તાઇ રહેલ છે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવા જોખમ અંગે ફરી ચેતવણી આપી છે. જો જિલ્લામાં કોરોના સંબંધિત...
સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન થયા રહ્યા છે. અને આગામી દિવસોમાં બસોની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં...
દક્ષિણ કોરિયામાં નેગલેરિયા ફાઉલેરી એટલે કે ‘બ્રેન-ઇટિંગ અમીબા’ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) એ પુષ્ટિ કરી છે...