Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: ગુજરાતની જીવાદોરી માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવાર થી 1500 ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવશે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે.નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોવાથી અને ભરૂચ ખાતે દિવસે ને દિવસે ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી સમયે દરિયાનું પાણી ઘૂસી જવાને કારણે આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે. આથી ભરતીના સમયે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

Advertisement


Share

Related posts

રાજકોટના પોશ ગણાતા યાજ્ઞીક રોડ પર ત્રણ યુવાનો વચ્ચે મારામારી થઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ટ્રસ્ટ દ્વારા ગરીબોને ફુડ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : પડતર માંગણીઓને લઈ કોરોના વોરિયર્સની હડતાળ : માંગ નહીં સંતોષાય તો વેક્સીનેશનનો વિરોધ કરશે કોરોના વોરિયર્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!