Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ ખાતે ખોડીયાર માતાજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

Share

મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો છઠ્ઠો પાટોત્સવની તા. 8/12/2018ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પાટોત્સવની ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત રાત્રે 9:00 કલાકે મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં ગાયક કલાકાર રાજદીપ બારોટ તથા હંસાબેન ભરવાડ દ્વારા માતાજીના ગરબા રજૂ કરી રમઝટ બોલાવાશે. આ પાવન પ્રસંગે ખોડીયાર માતાજી મંદિરના પાટોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે તે બદલ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

યજુવેન્દ્રસિંહ ચુડાસમા.
મહેમદાવાદ, જી-ખેડા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પીરામણ પ્રાથમિક શાળામાં પાસે ક્લોરીન ગેસ લીક થતા દોડધામ..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શ્રાવણી જુગારના દરોડા યથાવત : પાંચ જુગારીને કબજે લેતી વાલીયા પોલીસ

ProudOfGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!