Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ ખાતે ખોડીયાર માતાજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

Share

મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો છઠ્ઠો પાટોત્સવની તા. 8/12/2018ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પાટોત્સવની ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત રાત્રે 9:00 કલાકે મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં ગાયક કલાકાર રાજદીપ બારોટ તથા હંસાબેન ભરવાડ દ્વારા માતાજીના ગરબા રજૂ કરી રમઝટ બોલાવાશે. આ પાવન પ્રસંગે ખોડીયાર માતાજી મંદિરના પાટોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે તે બદલ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

યજુવેન્દ્રસિંહ ચુડાસમા.
મહેમદાવાદ, જી-ખેડા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસેથી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ઝડપાયો

ProudOfGujarat

ભરૂચના તવરા રોડ પર કારની ટક્કરે બાઈક ચાલક ઘવાયો

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!