Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

Share

ભરૂચ જીલ્લા કલેક્ટરને હિન્દુ જાગરણ મંચ ભરૂચ એકમ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતુ જેમા ગુજરાતનાં પાટણ જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરવામા આવેલ છે.આ અંગે કાશ્મીરના ઈતિહાસની હકિકતો પણ આવેદન પત્રમાં જણાવાઇ છે અને તેમ કરીને વારાટીમાં પણ આ પ્રકારની પ્રવ્રુતી ચાલતી હોવાનું આવેદન પત્રમાં જણાવાયુ છે….

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ શંકર પટેલ સહિત 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ProudOfGujarat

નવસારીના 400 વર્ષ જૂના વિરવાડી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!