Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

Share

ભરૂચ જીલ્લા કલેક્ટરને હિન્દુ જાગરણ મંચ ભરૂચ એકમ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતુ જેમા ગુજરાતનાં પાટણ જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરવામા આવેલ છે.આ અંગે કાશ્મીરના ઈતિહાસની હકિકતો પણ આવેદન પત્રમાં જણાવાઇ છે અને તેમ કરીને વારાટીમાં પણ આ પ્રકારની પ્રવ્રુતી ચાલતી હોવાનું આવેદન પત્રમાં જણાવાયુ છે….

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની બિલ્ડ વેલ એન્જિનિયર્સ માં ૫.૧૦ લાખની ચોરી, ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરતી કંપનીમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

વાંકલ : ૧૫૬-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારના સંયુક્ત મોરચાનુ સંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!