Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

Share

ભરૂચ જીલ્લા કલેક્ટરને હિન્દુ જાગરણ મંચ ભરૂચ એકમ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતુ જેમા ગુજરાતનાં પાટણ જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરવામા આવેલ છે.આ અંગે કાશ્મીરના ઈતિહાસની હકિકતો પણ આવેદન પત્રમાં જણાવાઇ છે અને તેમ કરીને વારાટીમાં પણ આ પ્રકારની પ્રવ્રુતી ચાલતી હોવાનું આવેદન પત્રમાં જણાવાયુ છે….

Advertisement

Share

Related posts

ડી.પી ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી તથા એસ.ઓ.જી અને અંકલેશ્વર રૂરલ પોલીસ….

ProudOfGujarat

ભરૂચ : શોએબ પાર્ક પાણીની ટાંકીથી નવી લાઈનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંક્લેશ્વર જી.આઇ.ડી.સીની ૭૦૦ ચેમ્બર્સની અઠવાડિયામાં તપાસ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!