Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

Share


-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના હાજી ખાના બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન આજ રોજ સાંજ ના સમયે અચાનક ધરાસાય થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…જાણવા મળ્યા મુજબ જર્જરિત મકાન ની બાજુ માં અન્ય એક મકાન ને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી….
ઘટના ના પગલે એક સમયે દોડધામ મચી હતી જોકે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાન ના કાટમાળ ને હટાવવાની કામગીરી હાથધરી હતી…અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની મૌસમ માં ભરૂચ શહેર અને જિલ્લામાં એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં મકાન ધરાસાય ની ઘટના ઓ પ્રકાશમાં આવી રહી છે તે બાબત નોટિસો આપી સંતોષ માડી રહેલા તંત્ર માટે મંથન રૂપી બની રહી છે…….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદીઓને સી પ્લેનની સવારી કરવા મળશે, ફરી ઉડતું જોવા મળશે સી પ્લેન

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રિયાંશી ચૌહાણે રાજ્ય કક્ષાની ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં 93 માર્ક્સ મેળવી ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!