Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

Share

આદિ પુરાની કાળમાં યોગનું ઘણું મહત્વ હતું ઋષિમુનિઓ યોગ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી લાંબુ જીવન જીવતા હતા ત્યારે આયોગે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી યોગ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ સરકારો દ્વારા થઇ રહ્યો છે અને તેના ભાગરૂપે હેઠળ યોગ શિબિરનું આયોજન થાય છે તેને પગલે ભરૂચ જિલ્લામાં પણ લોકો યોગ પ્રત્યે જાગૃત થાય તે માટે ભરૂચ શહેરના માતરીયા તળાવ નજીક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લા યોગ તાલીમ શિબિર દ્વારા એકસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગના જાણકાર લોકો દ્વારા યોગાની તાલીમ આપી હતી.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

ProudOfGujarat

ભરૂચ : પાનોલી ખાતે ફૂટબોલ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમે ચાલુ વર્ષમાં પાંચમું ટાઇટલ જીત્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!